Posts

Showing posts from February, 2012

આત્મવિશ્વાસ SELF CONFIDENCE

  એક વ્યવસાયિક માણસની પોતાની કંપની ખુબ જ દેવામાં આવી ગઈ અને તેને દેવાના ડુંગરમાંથી બહાર કાઢવા માટેનો કોઈ રસ્તો મળતો ન હોતો .પોતે ખુબ જ દુ:ખી થઈ ગયો હતો કારણ કે બેંક પોતાની લોનનાં હપ્તાં લેવા તથા લેણદારો પોતાના પૈસા લેવા માટે તથા કાચો માલ પૂરો પાડનાર વિક્રેતાઓ બધા જ   પોતાના પૈસા પાછા લેવા તે વેપારીની પાછળ પડ્યા હતાં.ઘરમાં પણ કંપનીના દેવાનો વિચાર આવ્યા કરતાં હતાં તેથી એક દિવસ આવા લેણદારોથી કંટાળીને એક બગીચામાં બેંચ પર બેઠો બેઠો આવી પડેલ મુશ્કેલીમાંથી રસ્તો વિચારતો હતો એવામાં ત્યાં એક વૃધ્ધ   માણસ આવ્યો અને વ્યાપારીને જોઈને બોલ્યો:ભાઈ શ્રી આપ કોઈ મોટી મુશ્કેલીમાં લાગો છો? અને મને લાગે છે કે હુ તમને મદદરૂપ થાઈ શકુ એમ છુ. વેપારીએ પોતાની પરીસ્થિતિની વાત તે વૃધ્ધને કરી તે સાંભળીને વૃધ્ધે વેપારીનુ નામ પુછ્યુ અને ફટાક કરીને પચાસ લાખનો ચેક વેપારીના નામનો લખીને વેપારીને આપી દિધો.અને સાથે કહ્યુ કે લો આ રૂપીયા અને તમે મને બરાબર એક વર્ષ પછી આજ જગ્યાએ મળજો અને ત્યારે આ રૂપીયા મને પાછા આપજો. વેપારીએ ચેક જોયો તો દુનિયાના સૌથી ધનિક માણસની સહી હતી.વેપારીએ વિચાર્યુ કે આનાથી મારૂ દેણુ ઓછુ કરી શકાશે પણ તેન

તમારી જીવન રૂપી બરણીમાં પ્રથમ શુ છે ? પાણા, કાંકરા કે પાણી What do you have in JAR of your life? stone, pebble ,or water

મિત્રો હમણા જ એક સરસ વાત સાંભળવા મળી.વાત બહુ જ નાની છે પણ જીવન જીવવાનીચાવી બતાવી જાય છે. મને આશા છે કે તમારી પાસે આ વાર્તા વાંચવા જેટલો સમય હશે જ. અને જીંદગીમાં ઘણી વખત આપણને અનુભવ થાય ત્યારે ખબર પડતી હોય છે કે આ વાત તો મેં ક્યાંક સાંભળેલી કે વાચેલી છે. એક વાર એક સૌથી વિદ્વાન અને વૃધ્ધ પ્રાધ્યાપકને સૌથી મોટી અને સફળ પંદર ઔધ્યોગીક કંપનીઓના સંચાલકોને (જે ને આજે આપણે CEO/MD ke COO કહીએ છીએ) “અસરકારક સમય વ્યવસ્થાપન” પર પોતાનુ વ્યાખ્યાન આપવાનુ હતુ. જે વ્યાખ્યાન પાંચ વ્યાખ્યાનની શૃંખલાનુ એકભાગ હતુ. પ્રાધ્યાપકને એક કલાક આપી હતી.એ પંદર સંચાલકો કે જે તેના સમૂહમાં સર્વોત્કૃષ્ટ વ્યક્તિ હતી અને પ્રાધ્યાપકની દરેક શબ્દ લખાવા તથા સાંભળવા આતુર હતા, આવા વિદ્વાન શ્રોતાઓની સામે આંખમાં જોઈને પ્રાધ્યાપક બોલ્યા:- આજે આપણે એક પ્રયોગ કરીશુ. પ્રાધ્યાપકે શ્રોતાઓ અને પોતાની વચ્ચે રહેલ ટેબલ નીચેથી એક કાચની બરણી અને ટેલબ ટેનીશના બોલ જેવડા પાણા કાઢીને ટેબલ પર મુક્યા.ત્યાર પછી પ્રાધ્યાપકશ્રી જ્યાં સુધી બરણી પુરી ભરાય નહી ત્યાં સુધી એક એક કરીને પાણા બરણીમાં મુક્યા.ત્યાર પછી પોતાના શ્રોતા કે જે સફળ સંચાલક(Manager) હત