Posts

Showing posts from June, 2013

Ashtanga Yoga PART:- ૩ ASAAN, અષ્ટાંગ યોગ ભાગ ૩ "આસન"

પતંજલીના આઠ યોગા એટલે   અસ્ટાંગ યોગ યમ – નિયમ – આસન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધ્યાન – ધરણા - સમાધી  પહેલા ભાગમાં યમ વિશે ચર્ચા હતી અને બીજો ભાગમાં  નિયમ વિશે કરી હતી હવે ત્રીજા ભાગ આસન  જેની ચર્ચા અહી કરીશુ.   આસન આસન (સંસ્કૃત: आसन આસન [ ɑ ː sənə ] ' નીચે બેસીને ' , < आस તરીકે   ' નીચે બેસી કરવા માટે ' ). સામાન્ય રીતે હજુ પણ આસનએ યોગના અભ્યાસ સાથે સંકળાયેલ મૂળ બેઠકમાં શરીર પોઝિશનમાં નિપુણતા તરીકે ઓળખવામાં આવે છે. યોગ સૂત્ર પતંજલિ માં આસનનો   યોગી (પુરુષ ) અથવા યોગિની (સ્ત્રી) બે રીતે ઉલ્લેખ કરે છે એક જ્યાં યોગીઓ બેસે છે તે જગ્યા અને બીજુ જે મુદ્રામાં યોગીઓ અતિ લાંબા સમય કે અનંત કાળ સુધી દઢ અને સ્થિર , અડગ મન સાથે પણ આરામની સ્થિતિમાં બેસે છે તે. અસ્ટાંગ યોગમાં બતાવેલ આસન(મુદ્રા) કરવાથી , વિપુલ પ્રમાણમાં આરોગ્ય અને લાંબી આયુશ્ય કે જીવનની પ્રાપ્તી થાય છે. યોગ આસન ( મુદ્રા) શ્રેણીઓના સમૂહ મારફતે શ્વાસ અને હલનચલને સમન્વય કરે છે.આ સંયોજન તીવ્ર ગરમી ઉત્પન કરે છે જેથી   ઝેર પદાર્થોથી છુટકારો થાય છે અને   શરીરન

Ashtanga Yoga PART:- 2 NIYAM, અષ્ટાંગ યોગ ભાગ ૨ "નિયમ"

પતંજલીના આઠ યોગા એટલે   અસ્ટાંગ યોગ યમ – નિયમ – અસાન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધ્યાન – ધરણા - સમાધી  પહેલા ભાગમાં યમ વિશે ચર્ચા હતી અને બીજો ભાગમાં બીજો યોગ છે નિયમ જેની ચર્ચા અહી કરીશુ. નિયમ ( વ્યક્તિગત શિસ્ત ) નિયમ જાળવાની કે પાળવાની પ્રથા હકારાત્મકા કે સકારાત્મક અને ઉત્સાહક વર્ધક   વાતાવરણ જાળવણીમાં મદદ કરે છે. સારા વાતાવરણ કે પર્યાવરણમાં જ સારા અને સકારાત્મક વિચારો ટકે છે તેથી જ આપણા ઋષિમુનીઓ એ જંગલ જેવા શાંત અને પ્રકૃતિક વાતાવરણમાં તપ માટે પસંદગી   ઉતારી હશે.   પતંજલી અષ્ટાંગ યોગમાં નિયમો પાંચ પ્રકારના છે.   પાંચ નિયમ છે (1) શુધ્ધતા (2) સંતોષ(પરિતૃપ્તિ) (3) તપ (સહનશક્તિ કે ધીરજ) (4) સ્વાધ્યાય : સ્વ અભ્યાસ (5) ઈશ્વરને સમર્પણ કે   સ્વાર્પણ (1) શુધ્ધતા:- આ નિયમનો   પ્રથમ સિદ્ધાંત છે. શુદ્ધતા પણ ત્રણ પ્રકારેની   હોયા છે જેમકે   શારીરિક , મૌખિક અને માનસિક.શારીરિક કે   ભૌતિક શુદ્ધતા ફરીથી બે ભાગોમાં હોય છે – બાહ્ય શુદ્ધતા અને આંતરિક શુદ્ધતા. બન્ને પ્રકારની બાહ્ય અને આંતરિક અશુદ્ધતા આપણા   શરીર અને મન પર પ્રતિકૂળ અસર કરે છે. બાહ્ય અને આંત